new

News Update




પંચમહાલની શાળાઓમાં ભરતી અંગે ગોધરામાં રેલી.


પંચમહાલની શાળાઓમાં શિક્ષક, કલાર્ક સહિત મહત્વની ખાલી પડેલી જગ્યા લાંબા સમયથી નહીં ભરાતા બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે. જેના કારણે જિલ્લા શાળા સંચાલક મંડળ, સંકલન સમિતિ દ્વારા તા.૪-૫ના રોજ ગોધરા ખાતે રેલીનુ ંઆયોજન કરવામાં આવ્યું છે. અચ્છે દિનની રાહ જોતા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના પૂરેપૂરા બૂરે દિન આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી આ શાળાઓમાં કોઇ જ ભરતી થઇ નથી. તેથી બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે.


loading...

Post a Comment

0 Comments