શાળા બહારના એટલે કે શાળાએ ન ગયેલા, શાળામાંથી ઉઠી ગયેલ, સ્થળાંતર કરતા,
વિકલાંગ ૬ થી ૧૪ વર્ષના બાળકોની ઓળખ માટે સર્વે તા.૧૦/૧૧/૨૦૧૩ થી
૧૦/૧૨/૨૦૧૩ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન ધ્વારા થવાની છે.
માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા/જિલ્લો/કોર્પોરેશન/એસ.એસ.એ. કચેરીને નોધવાની રહેશે.
ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫
0 Comments