new

ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજી ના પેપરે વિધ્યાર્થીઓ ને અપસેટ કર્યા

                             આજના ધોરણ ૧૦ નુ વિજ્ઞાન અને ટેકનોલોજી નુ પેપર જોતા એક ઘડી તો અવુ લાગ્યુ કે શુ આ ખરેખર S.S.C.ના વિધ્યાર્થી ઓ માટે હતુ કે તેમને ભણાવતા શિક્ષકો ની ટાટ ની પરીક્ષા નુ હતુ તે હજુ નક્કી થઇ શક્યુ નથી.



                                           ધોરણ ૧૦ ના પેપરમાં નિયમ અનુસાર મધ્યમ ,નબળા અને હોશીયાર વિદ્યાર્થી ઓને ધ્યાન મા રાખી ને પેપર કાઢવુ  જોઇએ પરંતુ પેપેર સેટર શુ સાબીત કરવા માગે છે તે કઇ સમજાયુ નહી
                                          વર્ષ ૨૦૧૪ ના પેપર સેટરો ની મીટીંગ મા ખાસ કહેવામાં આવ્યુ હતુ કે દર વર્ષે ૧૦ -૧૦ પ્રશ્નો HIGHERR  ORDER THINKING SKILL અનુસાર મુકવા જેનાથી ૫ વર્ષ મા એટલે કે ૨૦૧૯ શુધી માં ૫૦ ગુણનુ સંપુર્ણ પેપર Highh Skill મુકજબ નુ આવે

પણ કે મ જાણે આ વખતે જ બધા જ પશ્નો Thiniking Skill  મુજબના મુકી દઇ ને આ પેપર સેટર ક્યો અવોર્ડ મેળવવા માગે છે તે સમજાતુ નથી.

આ પેપર ના મોટા ભાગ ના પ્રશ્નો વિચાર માગી લે તેવા હતા જે થી વિધ્યાર્થીઓ ને સમય મર્યાદા મા આ પ્રશ્નો ના ઉત્તર આપવા ખુબ જ મુશ્કેલ બન્યા હતા.

ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના બળકો ની ક્ષમતા સરખી હોતી નથી. ટુંક મા બધા બાળકો ને ધ્યાન મા રાખી ને પેપર સેટ કરવુ જોઇએ

માત્ર ગણિત અને વિજ્ઞાન ના જ પેપર કેમ ભારે આવે છે ?
શળામા માત્ર ગણિત અને વિજ્ઞાન નુ પરીણામ કેમ ખુબ ઓછુ આવે છે ?

પેપર સેટર શિક્ષક 
પેપર જોનાર શિક્ષક 
છતાંય ઉપરોક્ત બન્ને વિષય નુ પરીણામ નબળુ ......???
જગો મિત્રો જાગો .....આપણે જાતે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છીએ ....

ભગવાન હવે પછી પેપર સેટરો ને સદબુધ્ધી આપે  જે થી બાળકો ને હવે સહન કરવુ ના પોડે....

Post a Comment

1 Comments

  1. જે ધો ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપરના Part-A માં આજે વિદ્યાર્થીઓને રડાવયા જ નહી ધોઈ નાખ્યા. મને એ ખબર નથી પડતી આ પેપર વિદ્યાર્થીનું હતુ કે વિજ્ઞાનશિક્ષકની TAT પરીક્ષાનું ? આટલુ અધરુ કાઠીને પેપરસેટર શું સિદ્ધ કરવા માગે છે ? બ્લુપ્રિન્ટ અનુસાર 35 ગૂણનું સરળ, 10 ગુણનું કઠિન અને 5 ગુણનું કઠીન અનુસાર પેપર સેટ કરવાનું હોય છે. પેપરસેટરે ગ્રામ્યકક્ષા અને જેમને ધો-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવાનુ નથી તેવા વિદ્યાર્થીઓને નિરાશ કરી પેપરસેટરે વિકૃત આનંદ લઈ નિરાશ કર્યા. લાખો વિદ્યાર્થીઓને નિરાશ કરનાર આવા પેપર સેટરને તેની બૌધ્ધિકતા સાબિત કરવા બિરદાવીએ. પણ આ પેપરસેટર કદાચ શિક્ષક નહિ જ હોય.આ પેપરસેટર એ વસ્તુ યાદ રાખવી જોઈએ આ પરિક્ષા કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીની છે નહિ તેને ભણાવતા શિક્ષક માટેની TAT પરિક્ષા ......... ચાલો તેને જે ગમ્યું તે ખરુ ભગવાન સદબુદ્ધિ આપે અને ફરી આવી ભુલનું પુનરાવર્તન ના કરે.......... એ વાતનો આનંદ છે Part-B સરળ ગણાય તેવો હતો

    ReplyDelete